શ્રાવણ વદ આઠમ  તારીખ : ૨૪/૦૮/૨૦૧૯ ના શનિવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે પરમ પૂજ્યશ્રી   બાવાજી ( ગુરુજી )ના મંદીરમાં પાઠ રાખવામાં આવેલ છે.  સર્વે ભક્તજનોને પાઠના દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ છે .

તારીખ :૦૪/૦૭/૨૦૨૦

તારીખ :૦૫/૦૭/૨૦૨૦ ને રવિવારના અષાઢ સુદ પુનમ ” ગુરુપૂર્ણિમા ” ના શુભ દિવસે પરમ પૂજ્યશ્રી   બાવાજી ( ગુરુજી )ના મંદીર ખાતે કોરોના વાઇરસ ( કોવીડ-૧૯ ) મહામારીને કારણે  ” ગુરુપૂર્ણિમા ”ની ઉજવણી મોકૂફ રાખવામાં આવેલ છે.પરંતુ  ” ગુરુપૂર્ણિમા ”ની મહાઆરતીના દર્શન સર્વે ભક્તજનો ને મળી રહે તે સારુ સાંજે ૬-૪૫ કલાકથી મહાઆરતી નું જીવંત પ્રસારણ વેબસાઇટ ઉપર કરવામાં આવશે.